ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિવિમલશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મણિવિમલશિષ્ય [ઈ.૧૮૮૫ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ અને ૧૬ કડીના ૨ ‘સિદ્ધાચલ-સ્તવન’ (લે.ઈ.૧૮૮૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]