ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિચંદ્ર-૧ [ઈ.૧૭૦૯ સુધીમાં] : અંચલગચ્છના જૈન સાધુ. ‘શતકનામપંચકર્મગ્રંથ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૦૯) તથા ‘નવતત્ત્વ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]