ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિચંદ્ર-૨ [       ]: જૈન સાધુ. ગુણચંદ્રના શિષ્ય. ‘કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ’ તથા ‘ષડશીતિ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]