ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાણંદ
Jump to navigation
Jump to search
મહિમાણંદ [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૨૩ કડીની ‘અંગસ્ફુરણવિચાર’ (ર.ઈ.૧૫૮૩; મુ.) નામની રચનાના કર્તા.
કૃતિ : જૈસમાલા(શા) : ૨.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]