ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માંડણ-૪ [ઈ.૧૫૮૬ સુધીમાં] : કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાવલી’ (લે. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. ‘પ્રબોધ-બત્રીસી’ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે સ્પષ્ટ થઈ શકતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [નિ.વો.]