ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માઇદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માઇદાસ-૧[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ.[શ્ર.ત્રિ.]