ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માલો [                ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.).[ર.ર.દ.]