ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિવિમલશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુનિવિમલશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૨ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]