ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘ-૨ [ઈ.૧૫૫૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ‘પરિગ્રહ-પરિભાષ્યચોપાઈ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]