ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોતીવિજય-૨ [                ] : જૈન સાધુ. કીર્તિવિજયની પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) તથા તીર્થંકરોનાં ૯ સ્તવનના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]