< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
મોહનશીલ(ગણિ) [ઈ.૧૭૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘ધૃર્તાખ્યાન-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૨૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]