ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશકીર્તિજી ભટ્ટારક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યશકીર્તિજી(ભટ્ટારક) [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘સમ્યકત્વ કૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૫) તથા ‘ચંદ્રપ્રભુ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૯૯)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]