ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણધીર-રણસિંહ રાવત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રણધીર/રણસિંહ(રાવત)[                ] : ઉપદેશાત્મક અને પ્રભુભક્તિનાં છથી ૮ કડીનાં કેટલાંક ગુજરાતી-હિન્દી ભજનો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. નકાસંગ્રહ; ૪. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૫. ભજનસાગર : ૨.[શ્ર.ત્રિ.]