ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનબાઈ-૧
Jump to navigation
Jump to search
રતનબાઈ-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : જૈન. સ્વાવલંબનના સાધન તરીકે રેંટિયાની પ્રશસ્તિ કરતી ૨૪ કડીની ‘રેંટિયાની સઝાય/ગીત/પદ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૭૫, મહા સુદ ૧૩; મુ.)નાં કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૪.
સંદર્ભ : ૧. મસાપ્રકારો; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી.[ર.ર.દ.]