ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નકીર્તિ સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નકીર્તિ(સૂરિ)-૨ [                ] : દિગંબર જૈન સાધુ. ૫૭ કડીના ‘નેમિનાથ-ફાગ’ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય’, અગરચંદ નાહટા.[કી.જો.]