ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નકીર્તિ સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નકીર્તિ(સૂરિ)-૧ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૨૧ કડીની ‘વિજ્યશેઠ-વિજ્યાશેઠાણીની સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]