ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નચંદ્ર : આ નામ ૨૫ કડીની ‘આદિનાથ-વિવાહલઉ’ (ર.ઈ.૧૬મી સદી) નામે જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા રત્નચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકરૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ - ‘વિવાહલઉ’ સંજ્ઞક અન્ય જૈન રચનાયેં’, અગરચંદ નાહટા.[કી.જો.]