ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નપ્રભશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નપ્રભશિષ્ય [ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘ગજસુકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]