ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિજ્ય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નવિજ્ય-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પંડિત માણેકવિજ્યના શિષ્ય. ૧૪ કડીના ‘નવપદ/સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, વસંત માસ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]