ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર વાચક-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નસુંદર(વાચક)-૪ [        ] : જૈન સાધુ. જિનહર્ષસૂરિના શિષ્ય. ૫ કડીના ‘શત્રુંજયગિરિપદ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]