ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નસુંદર-૩ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન. ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]