ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજવિજ્ય પંડિત-૨
Jump to navigation
Jump to search
રાજવિજ્ય(પંડિત)-૨ [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનના શિષ્ય. ૧૫ કડીની ‘આશાતના-સઝાય/સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈસસંગ્રહ(ન).
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ર.ર.દ.]