ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજવિજ્ય પંડિત-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજવિજ્ય(પંડિત)-૨ [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનના શિષ્ય. ૧૫ કડીની ‘આશાતના-સઝાય/સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(ન). સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ર.ર.દ.]