ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ મુનિ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામ(મુનિ)-૪ [ઈ.૧૬૫૫માં હયાત] : જૈન સાધુ. માનવિમલના શિષ્ય. ૧૯૫ કડીના ‘ચંદનમલયાગિરી-રાસ’ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]