ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામ-૫ [ઈ.૧૭૪૯માં હયાત] : સરદડ (સ્ટ્રીધાય?)ના વતની. ભાગવતને આધરે ૧૨ સ્કંધ (ર.ઈ.૧૭૪૯) એમણે રચ્યા છે. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]