ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવલ્લભસુત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીવલ્લભસુત [ઈ.૧૭૪૬ સુધીમાં] : જૈન સાધુ. ૩૯ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૪૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]