ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાવણ્યવિજ્ય-૨[ ] : તપગચ્છના જૈન સાધુ. ‘યોગશાસ્ત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૩૨ પહેલાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]