ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યવિજ્ય-૨


લાવણ્યવિજ્ય-૨[ ] : તપગચ્છના જૈન સાધુ. ‘યોગશાસ્ત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૩૨ પહેલાં)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[કા.શા.]