ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છરાજ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વચ્છરાજ-૩ [ઈ.૧૬૮૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘સુબાહુ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]