ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વણારશીદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વણારશીદાસ [ ] : ૩૩ કડીના ‘અંબાજી માતાનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : (શ્રી) દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ દ્વિવેદી, ઈ.૧૮૯૭. [દે.દ.]