ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વશરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વશરામ [ઈ.૧૬૭૬માં હયાત] : અવટંકે ગોહિલ. ‘નાગર-સંવાદ’ (ર.ઈ.૧૬૭૬), ‘વામનનું આખ્યાન’ તથા હિન્દી-ગુજરાતી બંને ભાષામાં રચાયેલાં પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]