< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
વાઘજી [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન. ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]