ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યકુશલ [ ] : તપગચ્છના જૈન સાધુ. ‘ધનાદિકુલક-ટબા’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]