ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકીર્તિશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યકીર્તિશિષ્ય [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. છંદના પલટા અને પ્રાસાનુપ્રાસવાળી સુગેય ૨૬ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ; મુ.)ના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.).[કી.જો.]