ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યધર્મ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યધર્મ(સૂરિ) [ઈ.૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩)ના કર્તા. તપગચ્છના ૬૫મા પટ્ટધરવિજ્યધર્મ (જ.ઈ.૧૭૪૬-અવ.ઈ.૧૭૮૪) અને આ કૃતિના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]