ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકીર્તિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાકીર્તિ-૧ [ઈ.૧૪૪૯માં હયાત] : જૈન. ‘જીવપ્રબોધપ્રકરણભાષા’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર સુદ-, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]