ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાકીર્તિ : આ નામે ૭ કડીની ‘ધન્નાજીની સઝાય/ધન્યાલગાર-સઝાય’(મુ.) મળી છે તેના કર્તા કયા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : સજઝાયમાળા (પં.). સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]