ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાવિલાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાવિલાસ : આ નામે ‘અક્ષરબત્રીસી’ (લે.ઈ.૧૮૦૮) કૃતિ મળે છે. રાજસ્થાનીમાં ‘કક્કાભાષ’ (લે.સં.૧૯મી સદી) કૃતિ નોંધાઈ છે તે આ જ કૃતિ હોઈ શકે. આા કૃતિના કર્તા કયા વિદ્યાવિલાસ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચિ : ૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]