ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાસિદ્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાસિદ્ધિ [ઈ.૧૬૪૩માં હયાત] : ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરાના જૈન સાધ્વી. ૭ કડીના ‘ગુરુણી-ગીતમ્’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]