ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયમૂર્તિ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયમૂર્તિ(ગણિ) [ઈ.૧૪૫૩ સુધીમાં] : જૈન સાધુ. ૧૨૫૦ ગ્રંથાગ્રના ‘ષડાવશ્યક-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૫૩)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]