ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયમાણિક્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયમાણિક્ય [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. ‘શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]