ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિમલશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયવિમલશિષ્ય [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. ‘જીવાભિગમસૂત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૫૧)ના કર્તા. જુઓ ધનવિમલ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]