ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસુંદર પંડિત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયસુંદર(પંડિત)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૨૭/૨૯ કડીની ‘તપગચ્છ ગુર્વાવલી-સઝાય’ (ર.ઈ.૧૫૯૪ અનુ.; મુ.)ના કર્તા. કૃતિ : પસમુચ્ચય : ૨. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]