ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશ્વનાથ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશ્વનાથ-૨ [ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬માં હયાત] : ૮ સર્ગના ગેયકાવ્ય ‘રસિકરાજ/રાધાકૃષ્ણવિનોદ’ (ર.ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, જેઠ સુદ ૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.[કા.શા.]