ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરવિજય-૧ [ઈ.૧૫૯૭માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [ર.ર.દ.]