ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્યાઘ્રમલ્લ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યાઘ્રમલ્લ [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. [ર.ર.દ.]