ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંકર કવિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


[શ્ર.ત્રિ.]શંકર(કવિ)-૩ [સં. ૧૭મી સદી] : જૈન. ‘દાતા સૂરસંવાદ’ (ર.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.