ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રવણ-સરવણ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રવણ(સરવણ)-૧ [ઈ.૧૬૦૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ‘ઋષિદત્તા-રાસ’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, પોષ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]