ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સબલસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સબલસિંહ [ઈ.૧૮૦૫માં હયાત] : ખરતરગચ્છના શ્રાવક. ‘વીસી’ (ર.ઈ.૧૮૦૫/સં.૧૮૬૧, વૈશાખ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [પા.માં.]