ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુજ્ઞાનસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુજ્ઞાનસાગર-૨ [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪) અને ૫ કડીનું ‘વીર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]