ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસાગર સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિસાગર(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫૪ કડીની ‘ચરણકરણ-છત્રીસી’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]