ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસાગર ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિસાગર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬૨૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યપ્રધાનના શિષ્ય. ૧૨ કડીની ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, ફાગણ વદ ૧૪)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]